Category: જનમેજય અધ્વર્યુ

🕉 વરદ વિનાયક ગણપતિ મંદિર – મહડ 🕉

🙏અષ્ટવિનાયક – ૪ 🙏 🚩 વરદવિનાયક મંદિર 🚩 ✅ એવું કહેવાય છે કે આ વરદવિનાયક મંદિર ૧૭૨૫માં સુબેદાર રામજી મહાદેવ બિવલકર દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિર પરિસર સુંદર તળાવની …

બલ્લાલેશ્વર ગણપતિ મંદિર – પાલી

🙏 અષ્ટવિનાયક – ૩ 🙏 🕉 ભગવાન ગણેશના ભક્તના નામથી ઓળખાય છે આ ગણપતિજીનું મંદિર “બલ્લાલેશ્વર મંદિર” 🕉 ✅ બલ્લાલેશ્વર મંદિર ભગવાન ગણેશના આઠ મંદિરોમાંનું એક છે. ગણેશના મંદિરોમાં, …

🕉 સિદ્ધિવિનાયક મંદિર – સિદ્ધટેક 🕉

🙏અષ્ટ વિનાયક – ૨ 🙏 સિદ્ધટેક મંદિર એ ભીમા નદીને કિનારે સ્થિત છે. આ નગર પણ ભીમા નદીને કિનારે જ વસેલું છે. ✅ સિદ્ધિવિનાયક મંદિર અષ્ટવિનાયકોમાંનું એક છે. અષ્ટવિનાયકોમાં …

શ્રી મયુરેશ્વર મંદિર, મોરગાંવ – મોરેગાંવ ગણપતિ

🙏 અષ્ટ વિનાયક – ૧ 🙏 જો તમે અષ્ટવિનાયકોની યાત્રાના અંતે મોરેગાંવ મંદિરમાં ન આવો તો તમારી યાત્રા અધૂરી માનવામાં આવે છે. આ મંદિર માત્ર ભગવાન ગણેશના અષ્ટવિનાયકોમાંથી એક …

અષ્ટવિનાયક મંદિરો – મહારાષ્ટ્ર

અષ્ટવિનાયકનો અર્થ થાય છે “આઠ ગણપતિ”. આ આઠ અતિ પ્રાચીન મંદિરોને ભગવાન ગણેશની આઠ શક્તિપીઠ પણ કહેવામાં આવે છે જે મહારાષ્ટ્રમાં સ્થિત છે. મહારાષ્ટ્રમાં પુણે નજીક અષ્ટવિનાયકના આઠ પવિત્ર …

હેલિયોદોરસ સ્તંભ – બેસનગર – વિદિશા

હેલિઓડોરસ સ્તંભ એ ભારતના મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં આધુનિક બેસનગર નજીક સ્થિત એક પ્રાચીન પથ્થરનો સ્તંભ છે. હેલિઓડોરસ પિલર સાઇટ ભોપાલથી લગભગ ૬૦ કિમીના અંતરે બે નદીઓના સંગમ પાસે …

કાફિર કોટ મંદિર – અફઘાનિસ્તાન

કાફિર કોટ મંદિર એટલે મહાન ભૂતકાળની છેલ્લી નિશાની.. ૧૧મી સદીમાં ગઝનીના મહમૂદના આક્રમણ પહેલા, અફઘાનિસ્તાનમાં કાબુલ શાહી તરીકે ઓળખાતા શૈવ હિંદુ રાજવંશનું શાસન હતું. અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ નજીક ખૈબર પખ્તુનખ્વા …

ગણેશ મંદિર – રોહતાસગઢ સાસારામ, બિહાર

આ મંદિર કિલ્લામાં સ્થિત છે. જર્જરિત હાલતમાં છે પણ જોતાં જ તમને શરણેશ્વર મહાદેવની યાદ આવી જાય તેવું જ છે. કોઈ શિલ્પસ્થાપત્ય નથી તેમ છતાં તે મંદિર સ્થાપત્યની દ્રષ્ટિએ …

ભારતમાં નાગ વંશનો ઇતિહાસ

ભારતના પ્રાચીન ઇતિહાસમાં નાગવંશનું અનોખું યોગદાન રહેલું છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને ૧૨મી સદી સુધી નાગ જાતિના અવિસ્મરણીય ઐતિહાસિક પુરાવાઓ છે. પશ્ચિમમાં તક્ષશિલાથી ઉત્તરપૂર્વમાં આસામ સુધી ઈન્ડોનેશિયા અને સિંઘલ …

નાગ અને નાગ જાતિ

નાગ જ્ઞાતિનો ઈતિહાસ એ ભારતના પ્રાચીન ગૌરવનું પ્રતિક છે. સ્કંદમાતા સાથે નાગોની પૂજા કરવામાં આવે છે. નાગોનાં નામ તેમની નાગ પૂજાને કારણે નથી, પરંતુ નાગને તેમના કુટુંબના દેવતા અને …
error: Content is protected !!