Category: જનમેજય અધ્વર્યુ

રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 2

ઈતિહાસ ક્યારેય અવસાન પામતો નથી. એ તો ધૂળ ખાતો ક્યાંક વાવના પગથિયે કે મંદિરોના શિલ્પસ્થાપત્ય માં કંડારાઈ ચુક્યો છે. ક્યારેક એ હીરાભાગોળ બનીને કે ક્યારેક એ વઢવાણની અવાવરી વાવો …

રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 1

(ઇસવીસન ૧૨૯૬થી ઇસવીસન ૧૩૦૪) ——– ભાગ – ૧ ——- ઈતિહાસને ખામોશ થતાં આવડે ખરું ? કેટલીક વખત આપણે પણ શત્રુઘ્ન સિંહાની જેમ કહેવું પડે કે “ખામોશ” ઈતિહાસને આવું કહેવું …

રાજા સારંગદેવ ⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔

(ઇસવીસન ૧૨૭૫થી ઇસવીસન ૧૨૯૬) ઇતિહાસમાં ક્યારેય ઢાંકપીછોડો થતો નથી કે ક્યારેય તે અલિપ્ત રહી શકતો નથી. ઈતિહાસને ઇતિહાસની નજરે જોવાનો સમય પાકી ગયો છે હવે. જો કે અત્યાર સુધી …

રાજા અર્જુનદેવ ⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔

(ઇસવીસન ૧૨૬૨થી ઇસવીસન ૧૨૭૫) સમય બહુ જ બળવાન છે. વાઘેલાયુગના એક રાજા સારું શાસન કરીને મૃત્યુ પામ્યા. સોલંકીયુગને અસ્ત થયે પણ ૨૦ વરસનું વહાણું વીતી ચુક્યું હતું. સવાલ એ …

⚔ રાજા વીસલદેવ ⚔ ભાગ – 2

જે સાહિત્યમાં મહામાત્યોની જ વિગતો વધારે મળે એણે ઈતિહાસ કહેવાય ખરો કે. ઇતિહાસમાં રાજાઓનું જ મહત્વ વધારે છે નહીં કે મંત્રીઓનું આ વાત સમયના સાહિત્યકારોએ સમજી લેવાની જરૂર હતી. …

⚔ રાજા વીસલદેવ ⚔ ભાગ – 1

એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે ઈતિહાસને સાહિત્યમાંથી જુદું તારવવાનો પ્રયાસ કર્યો કોણે? એનાથી ફાયદો શું થયો ? શું ખરેખર એ જ ઈતિહાસ છે તો પછી એ કાળમાં …

⚔ લવણપ્રસાદ અને વીરધવલ ⚔ ભાગ – 3

ઈતિહાસ લેખ લખવાની ત્યારે મજા આવે જયારે એમાં વિગતો ભરપુર હોય અને એ રસપ્રદ હોય જે લોકો જાણે તો એમને પણ વાંચવાની મજા પડે .એજ ઇતિહાસનું મહત્વ છે અને …

⚔ લવણપ્રસાદ અને વીરધવલ ⚔ ભાગ – 2

ઈતિહાસને ઇતિહાસની દ્રષ્ટિએ જોજો ! ઈતિહાસ લખવાની ત્યારે જ માજા આવે જયારે એમાં કોઈ યુદ્ધ થયાં હોય તો સીધાં હવે યુદ્ધો પર આવી જઈએ ! લવણપ્રસાદ અને વીરધવલના સમયમાં …

⚔ ધવલ – અર્ણોરાજ – લવણપ્રસાદ અને વીરધવલ ⚔ ભાગ – ૧

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪) —– ભાગ – ૧ —– જૈન સાહિત્યમાં તો રાજા ભીમદેવ દ્વીતીયનું અવસાન થયું અને રાજા ત્રિભુવનપાળની હત્યા થઇ ત્યાં સુધી તો …

વાઘેલા રાજવંશની સ્થાપના ભાગ – 2

(ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪) —– ભાગ – ૨ —– એક વાત મને એ પણ નથી સમજાતી કે આ જૈન સાહિત્યકારો આટલાં બધાં કેમ ઉત્પત્તિની પાછળ પડયા પાથર્યા રહે છે. …
error: Content is protected !!