Category: ગુજરાતનો ઇતિહાસ

ઐતિહાસિક નગર પાટણ

ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો પાટણનો ઉલ્લેખ કરવોજ પડે. ઇતિહાસનું જીવતું જાગતું નગર એટેલે પાટણ. ગુજરાતના ઇતિહાસમાં શહેર અણહિલવાડ પાતાને નામે જાણીતું હતું. ઉત્તર ગુજરાતની શાન !!!!!ગુજરાતના ઇતિહાસની વાત …

વડનગર – હરપ્પાથી આજ સુધી સતત જીવંત નગર  

ગુજરાતનું એક નગર એવું છે જે છેક હરપ્પા સંસ્કૃતિથી આજદિન પર્યંત ઘણી બધી સંસ્કૃતિઓને પચાવીને અડીખમ ઉભું છે અને સતત વિકાસ સાધતું નગર છે. નામ છે એનું ———- વડનગર …

ગુજરાતનું પેરિસ અને ઐતીહાશિક શહેર જામનગર

કોઈપણ શહેરની સુંદરતા, રમણીયતા, આહલાદક્તા વિષે ત્યાંના રહેવાસીઓને જ વધારે ખબર હોય. કારણકે તેઓએ આ શહેર માણ્યું છે, અનુભવ્યું છે અને જીવ્યાં છે. આ શહેર તેમની નસેનસમાં વહેતું હોય …

કલા અને સંસ્કૃતિની નગરી – ભાવનગરનો ઇતિહાસ

શેરીએ,   શેરીએ  સાદ દેતા   કવિ જ્યાં નજરે ચડે, આવો અમારે ભાવનગર. ગામ   વચ્ચે તળાવ મોટું,     છોકરા છબ-છબીયા કરે, આવો અમારે ભાવનગર. ગંગા-જળીએ    કપડા   ધોતી,     રુડી નાર નજરે તરે, આવો …

ખંભાતનો પ્રાચીન ઇતિહાસ

ખંભાત પ્રાચીનકાળથી ગુજરાતના મહત્વના શહેર તરીકે પ્રખ્યાત છે. જેનું મુખ્ય કારણ અહિંનો અખાત અને બંદર કહી શકાય. ખંભાતનું બંદર પ્રાચીન જાહોજહાલીનું સુચક છે. અહિં આવેલા અનેક વિદેશપ્રવાસીઓ ખંભાતની સમૃધ્ધિના …

મોઢેરાનો સંપૂર્ણ ઈતિહાસ

મોઢેરાનું જુનું નામ મોહેરકપુર હતું. તેને ત્રેતાયુગમાં “સત્યમંદિર”, દ્વાપરયુગમાં “વેદભુવન”, કલિયુગમાં “મોહેરકપુર” તથા “ધર્મારણ્ય” અને મધ્યયુગમાં “મોઢેરા” તરીકે ઓળખાય છે. આ મોઢેરાના નાગરિકો મોઢ નામથી પ્રસિદ્ધ થયા. આ મોઢ …

ગુજરાતનો ઇતિહાસ | અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 14

માળવા પર વિજય – સિંધના સુમરાને હરાવીને ભીમદેવની સેના અણહિલપુર આવી. પણ અણહિલપુર સુનું લાગતું હતું કારણ_જ્યારે ભીમદેવ સહિત ગુજરાતની સેનાએ સિંધ પર આક્રમણ કર્યું એ વેળા જ લાગ …

ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 13

ભીમદેવ સોલંકીની સિંધ પર ચડાઇ – ગઝનીના ગયાં પછી ભીમદેવ સોલંકીએ સોમનાથ મંદિરને ફરી ભવ્યાતિભવ્ય રૂપ આપ્યું. ફરી એકવાર ભીમ બાણાવળીની યશ કીર્તિ ગુજરાતમાં ડંકો દેવા લાગી. એ વખતે …

ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 12

ગઝનીનું સોમનાથ પર આક્રમણ – દુર્લભસેન પછી એના ભાઇ નાગરાજનો પુત્ર ભીમદેવ સોલંકી ઉર્ફે “ભીમ બાણાવળી” ઇ.સ.૧૦૨૨માં ગાદી પર આવ્યો. એ મુળરાજ પછીના રાજાઓમાંનો સૌથી મહાન રાજવી હતો. એની …

ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 11

? ચામુંડરાજના વારસદારો – ? મુળરાજ સોલંકી ૯૯૭માં મૃત્યુ પામ્યો એ પછી એના પુત્ર ચામુંડરાજે રાજ્ય ચલાવ્યું. એને ત્રણ પુત્રો હતાં – વલ્લભસેન, દુર્લભસેન અને નાગરાજ.ચામુંડ ઘરડે ઘડપણ પોતાનું …
error: Content is protected !!