Category: કાઠીયાવાડ

મિત્રતા ખાતર ખપી જનાર જવાંમર્દ હમીદખાન

હમીદખાન મૂળ પેશાવરનો, પણ રાણપુરમાં સૌ સિપાઈઓનો જમાદાર. ઊંચું પડછંદ શરીર, ઘાટાં દાઢી-મૂઢ, ઉફરી થયેલી મોટી આંખો, ગોળમટોળ કાંડાં અને હૈયાનો સાબૂત આદમી. અળાઉના ધણી લુણવીર ખાચરનો દિલોજાન મિત્ર…વાર-તહેવારનો …

દાનેશ્વરી આપા પીઠાત

વિનય વડે ઢંકાયેલી મદભર માનુનીના ગુલાબી ગાલ જેવા ઉગમતા આભમાં ઉજાસ ઉઘડી રહ્યો છે જેને પાર્વતીના પ્રાણનાથ વિના બીજામાં ભરોસો નથી એવા માળેશ્વરદાદા ના ભક્તની ભક્તિ જેવી ભભક ઉઠી …

સવાશેઠ અને સોમાશેઠની વાત

“કાં દરબાર! પધારો પધારો! આતુરતાથી વામનસ્થળીના એક વણિક વેપારીએ મંગલપુરના ગરાસિયાને પોતાની દુકાનમાં આવવા વિનંતી કરી.  “શેઠ, જરા સવા શેઠને મળી આવું.”  “બાપુ! ખુશીથી સવા શેઠને ત્યાં જજો, પણ એ જ શેઠ વિષે આપના …

હમીર વરૂની ખાંભી- હેમાળ

જાફરાબાદ તાલુકાના ગામ હેમાળની મધ્યમાં રાણીંગભાઈ વરૂની મેડીને ઉત્તરાદે કરે બજારમાં ત્રણ ખાંભી ને એક ચગો છે. પ્રથમ ખાંભી સં. ૧૮૭૨ની જે વરૂ દાના હમીરની છે. જેમને હેમાળમાં જાગીર …

નાગવાળો – નાગમતી

ગોહિલવાડમાં ગીરકાંઠાનું રાજુલા ગામ છે . ત્યાં ત્રણ – ચાર ગાઉ ઉપર સરોવરડું નામે નાનું ગામડું છે. અસલના કાળમાં ત્યાં આ સવિયાણા નામનું નાનું શહેર હતું. વાળા રજપૂતોનાં ત્યાં …

સૌરાષ્ટ્રની જાજરમાન ઐતિહાસીક માહિતી

પ્રાગઃઈતિહાસની રચના ભૂતકાળના દ્રવ્યગત સાધનોને આધારે થાય છે. સૌરાષ્ટ્રમાં માનવજીવનની અવસ્થા અંગે રંગપુર ખાતે જે અવશેષો મળે છે તે ઉપરથી જણાય છે કે નગરજીવનની અવસ્થાએ પહોંચેલા લોકો સિંધમાંથી સૌરાષ્ટ્રમાં …

સૌરાષ્ટ્રની પ્રાચીનતા

એક કાળે ભારતના ભૂખંડ સાથે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ભૂમિખંડો. જોડાયેલાં હતાં. ધરતીકંપો ને જવાળામુખી પ્રપાતોને કારણે આફ્રિકાખંડ અને ઓસ્ટ્રેલિયા-ખંડ છૂટા પડયા, પરિણામે ભારતની ભૂગોળે કેટલાંય પરિવર્તનો અનુભવ્યા. સૌરાષ્ટ્રમાં આદિમાનવ …

સૌરાષ્ટ્રની લાક્ષણિકતાઓ

જૈન ગ્રંથોમાં વર્ણન છે કે પ્રથમ તીર્થંકર ઋષભદેવના જયેષ્ઠા ચક્રવર્તીએ સંઘ કાઢી શત્રુજ્ય, ગિરનારની યાત્રા કરવા સૌરાષ્ટ્રમાં પ્રવેશતાં જ સોમયશાએ કહ્યું કે “આ સૌરાષ્ટ્ર દેશ, લોકો તથા અહીં વસનારા …

સૌરાષ્ટ્ર ભૂષણ છે સહુ રાષ્ટ્રનું

સોરાષ્ટ્ર ધરણીને વંદન-અર્ધ્ય અર્પણ કરતાં લોકકવિએ દોહો કહયો છે કે સતીને શૂરની માતા,  સંતને ભકત પ્રસૂતા, કેસરી સિંહની જનેતા, નમન સૌરાષ્ટ્ર ધરણી. ભારતના પશ્ચિમ કિનારે ૨૦”.૪૦ થી ૨૩.૨૫” ઉત્તર …

પીંગળશીભાઈ મેધાણંદભાઈ ગઢવી (લીલા)

પીંગળશીભાઈ ગઢવી સુપ્રસિદ્ધ કવિ, લેખક અને કલાકાર – કંઠ, કહેણી અને કલમ જેનામાં ત્રિવેણી સંગમ થઈને વહે છે, જેણે પંદર-સોગ કવિતા વાર્તાના ગ્રંથોની ગુજરાતને ભેટ આપી છે તેવા શ્રી …
error: Content is protected !!