Category: કાઠીયાવાડ

મરદ માનવી માલાજી મોરબીયા

સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત અને શુરાની ભૂમિ કહેવાય છે આ ધરતી પર અનેક વિરપુરૂષો પાક્યા છે જેણે દેશ અને ધર્મ માટે પોતાના દેહના બલિદાન પણ આપ્યાં છે, શહદતોની વણઝાર …

ચોસઠ ખાંભીઓ

સૌરાષ્ટ્રમાં ગામેગામ ઘર પર જેટલા નળીયા નથી એથીયે વધારે પાળીયા પાદરમા પથરાણા છે ને એક એક પાળીયે ઇતિહાસ ની કથાઓ વેરાયેલી પડી છે. આવી લોકકથાઓ ઊપર અનેક વર્ષો ની …

સિંદુરે ચમકતી અગિયાર ખાંભીઓની વાત

સોરઠ દેશ સોહામણો ગઢ જુનો વિખ્યાત સંત શુરા સતીઓ નીપજાવતી આ ધરતીની અમીરાત ગૌરક્ષકના ઉતમ ઊદારણ જોવા હોયતો તો સોરઠ ધરાની ખાંભીઓ અને પાળીયાઓ જુઓ એટલે આપોઆપ એક વિર …

ધોળાદાદા, જેઠાદાદા અને રાજબાઈ માં – વાસાવડના વાણિયાની શૂરવીરતાની વાત

આજથી પાચસોહ વર્ષ પહેલા સંવત ૧૫૨૪ ની આસપાસ વાસાવડ ના ધણી વિકા સરવૈયા હતા. તેનો કામદાર ધોળો શેઠ જાતે વાણિયો પોતાની ધરમની માનેલ બહેન ચારણ આઇ રાજબાઇ પાસે ગળામાં …

બહેનના બોલે નમી ગયો પથ્થરનો પાળીયો, સત્ય ઘટનાનો પ્રસંગ

જૂનાગઢનાં રાજવી રા કવાટ અને ઉગાવાળા મામા ભાણેજ. તેઓ રાની સેનામાં હતાં અને ઘણા યુધ્ધો લડ્યા અને જીત્યા હતા, પણ મામા ભાણેજ વચ્ચે થોડી વાત બગડતા વટે વાત ગઈ. …

વાઘા ભરવાડ, આલા રબારી અને આખલાની ખાંભીઓની વાત

ખબરદાર કોઈએ ખુટીયા (આખલો) ઉપર ભડાકો કર્યો છે, પણ સરદાર મુળીના સીમાડેથી એજ આડો આવીને ઊભોર્યે છે. ભરવાડને એની ઓથે રાખે છે. એક ભડાકો નથીં કરવાં દિધો ભલે તોય …

અભંગ યોધ્ધા લોમા ખુમાણ

ગુજરાતની રાજકિય પરીસ્થીતીઃ ગુજરાત ની રાજકિય પરસ્થીતી ઇતિમાદખાનના જાપ્તા મા રહિ નામ માત્રના સુલતાન એવા અહમદખાન ત્રુતિય ના બિનવારસ મરણ પછી ખુબ નાટકિય સ્વરુપ મા બદલાઇ. બધા આમીરો સુલ્તાન …

શેલણા દરબાર પીઠા ખુમાણની દાતારી

” હાઉં આપા માણસિયા ! હવે મશાલ ઓલવી નાખો ; ઝટ કરો. મારો બાપલિયો.” શેલણા ગામના દરબારગઢના વિધાવડ ફળીમાં જ્યારે સાંજના વાળુની પંગત પડે અને ખાવા માટે મનખો ઊભરે …

🐎 હાદા ખુમાણ નો બાવળો 🐎

ઢોલ ત્રંબાળુ ત્રહ ત્રહે; હાણ પર કરે હાંણ, ઘોઘા ગઢ લગ ઘૂમતા, હાદલ ના હમસાણ. એંસી વર્ષ ની ઉંમરે ભાવનગર ના મહારાજા વજેસંગે આંચકી લીધેલ પોતાનો ગરાસ મેળવવા હાદા …

રૂપિયાની રેલ

” પીઠા ખુમાણ ! આમ પાણીની જેમ રૂપિયા ન વેરાય…” ” તમે તો બાપુ…કોપ કરવા માંડ્યા છો…” ડેડાણ ગામની લાંબી – ચોડી બજારમાં, ઢોલ – ત્રાંસાં અને શરણાઈઓ ગહેકે …
error: Content is protected !!