Category: ઈતિહાસ

આદ્યશક્તિ માં અંબાજીનો પ્રાગટ્ય દિવસ – પોષી પૂનમ

પોષ મહિનાની પૂનમ જગત જનની માં અંબાજીનો પ્રાગટય દિવસ છે.અંબાજી માતાનો પ્રાગટય દિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે. વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અનેક જીવોને જીવવું દુષ્કર બની …

શ્રી હરસિધ્ધિ માતા મંદિર રાજપીપળા નો ઇતિહાસ 

નર્મદા જીલ્લાના મુખ્ય મથક રાજપીપળા મુકામે આવેલ માં હરસિધ્ધિ માતાના મંદિર નું અનેરુ મહાત્મ્ય છે. આમ જોવા જઈએ તો હરસિધ્ધિ માતાનુ મુખ્ય સ્થાન કોયલા ડુંગર પર છે જ્યાંથી માતા …

આઇ સોનલ માઁ

સંવત ૧૯૮૦ પોષ સુદ-૨ આઠમી ડિસેમ્બર ૧૯૨૪ મંગળવારે રાત્રે ૮ઃ૩૦ વાગે જુનાગઢના કેશોદ તાલુકાના મઢડા ગામે ગઢવી શ્રીમાન હમીરભાઇ મોડને ધરે આઇ શ્રી રાણબાઇના કુખેથી પુજ્ય આઇમાં શ્રી સોનબાઇ …

શ્રી વૈષ્ણોદેવી મંદિર જમ્મુ (કટરા) 

જિંદગી એક ચોક્કશ ધ્યેયપ્રાપ્તિ માટે જ જીવાય, માણસ પાસે ધ્યેયો તો ઘણા છે પણ તેને પૂરાં કરવા માટે અથાગ પરિશ્રમની આવશ્યકતા પડે છે. એ ધ્યેય માત્ર પૈસા કમાવાનું કે …

ગુજરાતનું પ્રાચીન યાત્રાધામ શામળાજી નો ઇતિહાસ

  શામળિયો એટલેકે ભગવાન શ્રીકૃષ્ણ. એટલું સુંદર મંદિર, આટલી સુંદર કોતરણી, મનોહારિક વાતાવરણ, નયન રમ્ય દ્રશ્યો, અદ્ભુત વ્યવસ્થા, અને જયારે જાઓ અને જે પણ સમયે જાઓ ત્યારે શાંતિથી ભગવાન …

શ્રી મુક્તેશ્વર મંદિર -ભુવનેશ્વર

મુક્તેશ્વર મંદિર જેને શિવ મંદિર અને મુક્તેશ્વર ધામ કહેવામાં આવે છે એ ભુવનેશ્વરના ખુર્દ જિલ્લમાં સ્થિત છે. એ મુક્તેશ્વરમાં સ્થિત એક પ્રમુખ ધાર્મિક કેન્દ્ર છે. મુક્તેશ્વર મંદિર મંદિરોનો સમુહ …

શ્રી ચિંતપૂર્ણી શક્તિપીઠ 

ચિંતપૂર્ણી એ મુખ્ય યાત્રાધામ કેન્દ્ર છે અને ભારતમાં શક્તિ પીઠો પૈકીનું એક છે. શક્તિ (છણીમસ્તિક શક્તિપીઠ) ઉના જિલ્લા હિમાચલ પ્રદેશ રાજ્યમાં સ્થિત છે, જે ઉત્તર અને પૂર્વમાં પશ્ચિમ હિમાલયથી ઘેરાયેલું …

શ્રી ત્રિપુરા સુંદરી મંદિર -ઉદયપુર -ત્રિપુરા

ત્રિપુરા સુંદરી મંદિર પ્રાચીન ઉદયપુરમાં આવેલું છે, જે અગરતલાથી આશરે ૫૫ કિ.મી. છે, ત્રિપુરા દેશના આ ભાગમાં સૌથી પવિત્ર હિન્દૂ દેવળોમાંનુ એક છે. લોકપ્રિય રીતે માબાારી તરીકે ઓળખાય છે, એક …

શ્રી કરવીર શક્તિપીઠ (મહાલક્ષ્મી મંદિર) કોલ્હાપુર -મહારાષ્ટ્ર  

કરવીર શક્તિપીઠ ૫૧ શક્તિપીઠોમાંની એક છે. હિન્દુધર્મ નાં પુરાણોની માન્યતા અનુસાર જ્યાં જ્યાં માં સતીના અંગોનાં ટુકડા , ધારણ કરેલાં વસ્ત્રો કે આભૂષણો પડયાં, ત્યાં ત્યાં શક્તીપીઠો અસ્તિત્વમાં આવી. …

શ્રી ત્રિપુરમાલિની શક્તિપીઠ – જાલંધર

શ્રી ત્રિપુરમાલિની શક્તિપીઠ પંજાબના જાલંધર શહેર જે એક ખુબસુરત એવં પોતાના વસ્ત્ર ઉત્પાદકો માટે બહુજ પ્રસિદ્ધ છે. માં સતીનાં મંદિરનું નિર્માણ બહુજ ખુબસુરતી સાથે કરવામાં આવ્યું છે. સામે એક …
error: Content is protected !!