Category: ઈતિહાસ

શ્રી શનિદેવ મંદિર શિંગણાપુરનો અલૌકિક ઇતિહાસ

‘‘દૈવતા હૈ પર મંદિર નહીં, ઘર હૈ પર દ્વાર નહીં, ઔર વૃક્ષ હૈ પર છાયા નહીં.’’ વૈશાખ માસની અમાવાસ્યનાં દિને શનૈશ્વર જ્યંતિ ઉજવાઈ છે. સહૂ શ્રદ્ધાળુજન આ દિવસે શનિમહારાજને …

શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ- તરણેતરનો ઈતિહાસ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી લગભગ દરેક કિલોમીટર દૂર આવેલી વનરાજી વચ્ચે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. આ પ્રાચીન મંદિર …

શ્રી લિંબજ માતા મંદિર- દેલમાલનો પૌરાણિક ઇતિહાસ

ઉત્તર ગુજરાતની પવિત્ર ભોમકા અનેક તીર્થોની તીર્થભૂમિ છે. ગરવી ગુજરાતની ગૌરવવંતી ગાથાને વાચાઆપતું, હિંદુ-મુસ્લિમ ઐક્યની અમરવેલના પ્રતિક સમું પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું દેલમાલગામ પ્રાચીનકાળથી જગપ્રસિદ્ધ છે. આ પવિત્ર ભોમકામાં …

શ્રી સ્તંભેશ્વર મહાદેવનો પ્રાચીન ઇતિહાસ

ભગવાન શિવ ભર્તા, કર્તા અને હર્તાના રૂપમાં પૂજાય છે. ભારતીય સંસ્કૃતિમાં તેત્રીસ કોટી દેવોમાં સૌથી વધુ આરાધ્ય દેવોના દેવ મહાદેવ. ભગવાન શંકર માટે એમ કહેવાય છે કે ક્યાંક તેઓ …

શ્રી ઉષ્ણ અંબા (ઉનાઈ) માતાજી મંદિર- ઉનાઇ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામે ઐતિહાસિક મહત્વ ધરાવતું ઉનાઈ માતાનું મંદિ૨ આવેલ છે. આ સ્થાનકમાં શ્રીરામ અવતા૨ સમયથી નૈસર્ગિક ગ૨મ પાણીના કુંડ આવેલા છે. ઉનાઈ માતાજીનું મંદિ૨ ખુબ …

શ્રી ઘંટાકર્ણ મહાવીર – મહુડી

શ્રી મહુડી (મધુપુરી) તીર્થમાં મુળ સ્થાનક ધરાવનારા શ્રી ઘંટાકર્ણ મહાવીર કલીયુગમાં ભક્તોનું દુઃખ દૂર કરનારા જાગતા દેવ તરીકે ઓળખાય છે. આ તીર્થ ઉત્તર ગુજરાતનું ગૌરવવંતુ ધર્મસ્થાનક તરીકે આલેખાય છે. …

શ્રી બળિયાદેવનું મંદિર – પોર

વડોદરાથી દક્ષિણે ૨૦ કિ.મી.ના અંતરે હાઈવે નં.૮ પર વડોદરા -કરજણ વચ્ચે પોર આવેલું છે. દસ હજારની વસ્તી ધરાવતા પોરમાં શ્રી બળિયાદેવનું મંદિર છે. આપણા દેશમાં ઠેરઠેર શિવાલયો, કૃષ્ણ કે …

કંસારા જ્ઞાતિનો ગૌરવવંતો ઇતિહાસ અને ઉત્પતિ

સમગ્ર ભારત વર્ષનો સમાજ જુદી જુદી જ્ઞાતિઓમાં વહેંચાયેલો છે જેમ કે, ક્ષત્રિય, વણિક, બ્રાહ્મણ, સોની, લુહાર, કંસારા, કુંભાર, વાળંદ, કોળી છે. પ્રાચીન કાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ …

ગુજરાતનો રબારી સમાજ

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મલક માથે પશુપાલનનો વ્યવસાય કરતી ભ્રમણશીલ માલધારી કોમોમાં ભરવાડો ૯૫ પરગણામાં અને રબારીઓ ૪૦ જેટલા પંથકોમાં પથરાયેલાં છે. ઘેટાં- બકરાં રાખે તે ભરવાડ અને ગાય, …

શ્રી કાલ ભૈરવ મંદિર- ઉજ્જૈન

ભારતમાં અને એમાં પણ ગુજરાતમાં કાલ ભૈરવનું મહત્વ બહુજ વધારે છે અને એની માનતા પણ વધારે છે. કાલ ભૈરવનું આ ઉજ્જૈન સ્થિત મંદિર બહુજ પુરાણું છે અને એ જોવાં …
error: Content is protected !!