Category: ઈતિહાસ

રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર… ભાગ- 2

રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર…..ભાગ- 1 વાંજારાણીએ વાલબાઈ વડારણને જરૂરી ભલામણ કરી ભોંયરાના ગુપ્ત માર્ગે ઉપરકોટ બહાર મોકલી ભોંયરું બંધ કરી લોકો સાથે લપાતી છુપાતી ઉપરકોટ બહાર નીકળી …

રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર…..ભાગ- 1

ઇ.સ. 1003માં રા’ કવાટનું મૃત્યુ થતા તેનો પુત્ર રા’ દિયાસ સોરઠની ગાદીએ બેઠો હતો. રા’ દિયાસ નિતીવાન, દાનેશ્વરી અને મહાપરાક્રમી હતો. રા’ દિયાસે આબુના પરમાર રાજાની કુંવરી સોમલદે સાથે …

વિશ્વ પ્રસિધ્ધ મોઢેરાનું સૂર્યમંદિર

ગુજરાતમાં વિશ્વવિખ્યાત સૂર્યમંદિર મહેસાણા જિલ્લાના બહુચરાજી નજીકના મોઢેરા ગામ માં આવેલું છે. જે સત્યુગમાં મોહરકપુર ગામે જાણીતું હતું ત્યાં પૌરાણિક, વેદકાલીન સૂર્યમંદિર છે. સૂર્યમંદિર એક એવું નામ છે જે સર્વજ્ઞાત …

શ્રી મેલડી માતાજીની પ્રાગટ્ય કથા

માતા મેલડી ની ઘણી લોક કથા છે એ પ્રમાણે અલગ અલગ ઉત્પતિ જાણવા મળે છે. પણ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનુ નામ ન હતુ. ત્યારે નનામી …

શ્રી કનકાઇ માતાજી મંદિર – ગીર નો ઇતિહાસ

શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકો ની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર અવલંબિત હોય છે. ગીરમાં આવેલું આ શ્રી …

કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી. લોકો તેના નામથી થરથર કાંપતા હતાં. કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા. પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને …

શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા

પ્રાચીન લોકવાયકા મુજબ પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શકિત માતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો. રાજા કરણદેવે …

શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા

વરસો પહેલાની આ વાત છે. પાટણ જીલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે. આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું. જેમાં એક દરબારના ઘરે દેવી શક્તી માં જહુએ અવતાર …

શ્રી ચામુંડા માતાજી મંદિર- ઉંચા કોટડાનો ઇતિહાસ

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકા માં સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ”ગઢ કોટડા’’ તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના આ સ્થાનક નો અનેરો ઇતિહાસ રહેલો છે. ગોહિ‌લવાડનાં શક્તિ ર્તીથોમાં …

શ્રી દિપેશ્વરી માતાજી ની પ્રાગટ્ય કથા

અખિલ વિશ્વ બ્રહ્માંડની ઉત્પત્તિમાં દેવો-દેવ શક્તિઓની કાર્ય રચના- ફાળે અવર્ણનીય છે બ્રહ્માએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી સર્જનહાર બન્યા, વિષ્ણુએ જગતનું પાલન પોષણ કર્યું, પાલનહાર કહેવાયા, અને મહેશ યાને શંકર વિશ્વના …
error: Content is protected !!