Category: ઈતિહાસ

શ્રી સિધ્ધેશ્વર મહાદેવ તથા રાધારમણ દેવ અને ભગવાન સ્વામિનારાયણ-જુનાગઢ

ગરવો ગીરનાર એટલે નવનાથ અને ચોરાશી સિધ્ધોની ભૂમી, ગુરૂદ્ત્તની સાથે અનેક તપસ્વીયો ના આસન આ ભૂમીમાં મંડાળા છે. આ ગેબી ગીરનારનાં ખોળામાં જુનાગઢ ભવ્યનગર. અહીં મહાદેવ ભોળાનાથ ભવનાથ દાદા, …

શ્રી જખ્ખબૌંતેરા – કચ્છ

ધરા કચ્છને જખદેવની ધોડલે શોભે છે અસવારી, ઘોડલે ધોડલે ધજા ફરકે,નમન કરે છે નરનારી. કચ્છની શુરવીર ધરતીપર નખત્રાણા તાલુકાનું અણગોરગઢ નામક એક શહેર હતું. એ શહેરની ગાદીપર જામ લાખા …

શ્રી શીતળા માતાજી મંદિર- કાલાવડનો ઇતિહાસ

આજે કાલાવાડ એ જામનગર જીલ્લા નો સૌથી મોટો તાલુકો છે. જે વર્ષો પુર્વે કાઠી રાજ સંસ્થાન હતુ. દરબાર શ્રી કાળા માંજરીયાને શીતળા માતા ને સ્વપન મા આવી ને કહેલુ …

શ્રી બાવીસી માતાજીની સંપૂર્ણ કથા અને ઇતિહાસ

જામજોધપુર પાસે કોટડા બાવીસી મંદિરે ભવ્‍ય મંદિરમાં ખાંભીરૂપે માતાજી બિરાજે છે. બાવીસ ચારણ કન્‍યાઓ સાથે ઢોલી મીર અને અન્‍ય બે સ્ત્રીઓની પણ ખાંભી છે. માતાજી અનેક પરચા આપે છે, …

શ્રી રવેચી માતાજી રાપર- કચ્છ નો સંપૂર્ણ ઇતિહાસ

કચ્છની ઐતિહાસિક ભૂમિ પર રાપર તાલુકાના રણ કાંઠા પર રવ ગામે પાસે સુંદર પુરાણ પ્રસિદ્ધ રવેચી માતાજીનું મંદિર આવેલું છે. અહીંનું વાતાવરણ ખુશનુમા મનોહર પ્રકૃતીવાળું અને શીતળતા જો યાત્રાળુઓ …

શ્રી હિંગળાજ માતાજી મંદિર – વેરાડ નો ઇતિહાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડ શહેરથી 11 કી.મી દૂર આવેલ વેરાડ ગામમાં અતિ-પ્રાચીન હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે. તો ચાલો જાણીયે આ મંદિર નો સંપૂર્ણ ઇતિહાસ હાલનું પાકિસ્તાન અને આઝાદી પહેલાના …

સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ અને જામશ્રી રાવળજી

સેવા ધરમનાં અમરધામ(૧) શંકરને આદિપુરુષ, નાથપંથના આદ્યપ્રવર્તક, પાર્વતીપતી, સ્કંદ-ગણપતિના પિતા, સિધ્ધયોગી, અલખપુરુષ, ભૂતનાથ, ભોળિયાદેવ, અવધૂત દિગંબર, દેવોના દેવ મહાદેવ, એમ વિવિધ સ્વરૂપે આપણા ઋષીમુનીઓ તથા સંતો-ભક્તોએ આરાદ્યા છે. સંગીતના …

ભારતના સાત સર્વશ્રેષ્ઠ મહાન ઋષિઓ- “સપ્તર્ષિ”

આજે ઋષિપંચમી નિમિત્તે પ્રાચીનભારતના સાત સર્વશ્રેષ્ઠ મહાન ઋષિઓની પૂજા થાય છે કે જેને આકાશના તારાસમુહમાં “સપ્તર્ષિ”નું સ્થાન આપીને ભારતના લોકોએ સદાય અમર બનાવ્યાં છે. ત્યારે જાણો આ સાત શ્રેષ્ઠ …

આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજીનો ઇતિહાસ

આઈ જીવણીના પિતાનું નામ ધાનોભાઈ નૈયા, આઈનાં માનું નામ બાયાંબાઈ, આઈના માતાના પિતાનું નામ ભાયોભાઈ જામંગ, આઈના પિતાનું મૂળ વતન કચ્છ. કચ્છમાં વારંવાર દુષ્કાળ પડતાં તેઓ પોતાના માલ ઢોર …

શેઠ સગાળશા

દંતકથા એવી છે કે – દાનવીર કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયો, જ્યાં એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે જમવાનો સમય થયો, ત્યારે કર્ણને થાળીમાં સુવર્ણના ટુકડા પીરસાયા, જ્યારે અન્ય …
error: Content is protected !!