Category: અજાણી વાતો

મહાભારતના યુદ્ધમાં પાંડવો અને કૌરવોનું સૈન્યબળ

ભગવાન શ્રીકૃષ્ણ એ હસ્તિનાપુરથી પરત આવ્યા બાદ, કૃષ્ણે પાંડવોને યુદ્ધની તૈયારી કરવા કહ્યું. પાંડવોની વિશાળ સૈન્ય સાત ભાગોમાં વહેંચાયેલી હતી જેમાં દરેક સૈન્યની ટુકડીમાં  દ્રુપદ,  વિરાટ,  ધૃષ્ટધ્રુમ્ન  શિખંડી,  સાત્યકિ …

મહાભારતના યુદ્ધમાં કૌરવો અને પાંડવો દ્વારા રચિત વિવિધ વ્યૂહ રચનાઓની અજાણી વાતો

મહાભારત ગ્રંથ મુજબ યુદ્ધનાં કુલ વ્યૂહો ગરુડવ્યૂહ ક્રોંચવ્યૂહ શ્યેનવ્યૂહ સુપર્ણ (ગરુડ) વ્યૂહ સારંગ વ્યૂહ સર્પ વ્યૂહ ખડગ સર્પ વ્યૂહ શેષનાગ વ્યૂહ મકર વ્યૂહ કુર્માં (કાચબા ) વ્યૂહ વરાહ વ્યૂહ …

|| અઢાર પુરાણ ||

પુરાણોને મનુષ્યના ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ પણ કહેવામાં આવે છે જેમાં મનુષ્ય પોતાના દરેક યુગનો ચહેરો જોઈ શકે છે. આ દર્પણ થકી મનુષ્ય પોતાનો વર્તમાન સુધારીને ભવિષ્યને ઉજ્જવળ …

પીર શ્રી રામદેવજીના પાદાંબુજથી પાવન થયેલ ભૂમી ફરાદી ગામ કરછ

શ્રી તુંવર વંશમાં શ્રી રામદેવ પીરનો જન્મ રાજસ્થાનમાં પોકરણ ગઢની બાજુમાં ઉંડુ-કાશ્મીર માં તુંવર અજમલજી રાજાના ધરે સંવત ૧૪૬૧ અને ભાદરવા સુદ-૧૧ અગીયારસના દિવસે થયો. વિરમદેવજીનો જન્મ થયો એમની …

પરબના પીર સત દેવિદાસ બાપુનો સચોટ પારિવારીક ઇતિહાસ

દેવિદાસબાપુના પૂર્વજો મુળ વઢીયાર પ્રદેશ, પેપળુ-ગામેથી પોતાની ગાયોના ગુજરાન અર્થે આવેલા, સૌરાષ્ટ્રમાં આવી બગસરાના મુંજીયાસર ગામે સ્થાયી થયેલા. સાતલડી, નકદી અને કાદવાળી એવી ૩ નદીના કિનારે આવેલ મુંજીયાસર ગામે …

સૌરાષ્ટ્રની પ્રાચીનતા

એક કાળે ભારતના ભૂખંડ સાથે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ભૂમિખંડો. જોડાયેલાં હતાં. ધરતીકંપો ને જવાળામુખી પ્રપાતોને કારણે આફ્રિકાખંડ અને ઓસ્ટ્રેલિયા-ખંડ છૂટા પડયા, પરિણામે ભારતની ભૂગોળે કેટલાંય પરિવર્તનો અનુભવ્યા. સૌરાષ્ટ્રમાં આદિમાનવ …

સૌરાષ્ટ્રની લાક્ષણિકતાઓ

જૈન ગ્રંથોમાં વર્ણન છે કે પ્રથમ તીર્થંકર ઋષભદેવના જયેષ્ઠા ચક્રવર્તીએ સંઘ કાઢી શત્રુજ્ય, ગિરનારની યાત્રા કરવા સૌરાષ્ટ્રમાં પ્રવેશતાં જ સોમયશાએ કહ્યું કે “આ સૌરાષ્ટ્ર દેશ, લોકો તથા અહીં વસનારા …

સૌરાષ્ટ્ર ભૂષણ છે સહુ રાષ્ટ્રનું

સોરાષ્ટ્ર ધરણીને વંદન-અર્ધ્ય અર્પણ કરતાં લોકકવિએ દોહો કહયો છે કે સતીને શૂરની માતા,  સંતને ભકત પ્રસૂતા, કેસરી સિંહની જનેતા, નમન સૌરાષ્ટ્ર ધરણી. ભારતના પશ્ચિમ કિનારે ૨૦”.૪૦ થી ૨૩.૨૫” ઉત્તર …

ભગવાન હનુમાનજીનાં પંચમુખી સ્વરૂપની કથા

ભગવાન અવતાર ધરે છે , આપણા યુગાન્તરમાં સમયે સમયે પૃથ્વીનો વિનાશ થતો રહેતો હૉય છે અને નવસૃષ્ટિનું સર્જન થતું રહેતું હોય છે આ માટે સૃષ્ટિનાં રચયિતા ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિનાં …

મૂમલ અને મહેન્દ્રની અમર પ્રેમગાથા (સો કોસની સફર)

રાજસ્થાન એટલે રણ. રણ પ્રદેશમાં પણ ઘણાં સ્મારકો તો સ્થિત જ છે, કિલ્લાઓ અને મહેલો પણ સ્થિત છે જ, જ્યાં કિલ્લાઓ અને મહેલો હોય ત્યાં રાજાઓ અને રાજકુંવરો પણ …
error: Content is protected !!