Category: અજાણી વાતો

સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના કેટલાક પ્રેરંક પ્રસંગો | ભાગ- 2

સરદારની વિનોદવૃત્તિ : તાજગીની ઝીણી ફરફર ——– સરદારની રમૂજી ભાષામાં ગમે તેટલી જટિલ સમસ્યાને પિગળાવી દેવાની તાકાત હતી. તેમની પાસે રહેનારને તેમની ભાષામાં અને વર્તનમાં હંમેશા હાસ્યના ફુવારાની અનુભૂતિ …

આધુનિક ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન

✍️ રાજકીય યોગદાન   ✍️ સરદાર પટેલ એક વિલક્ષણ અને વિચલક્ષણ માનવી, ભાષા ભલે પટેલની હોય પણ ક્રમમાં એમને કોઈજ ના પહોંચે એ જે ધારે એ કરીને જ રહેતાં અને …

સરદાર વલ્લભભાઈ પટેલના ઉચ્ચ વિચારો અને સુવાક્યો

સત્તાધીશોની સત્તા એમનાં મૃત્યુની સાથેજ સમાપ્ત થઇ જાય છે પણ મહાન દેશભક્તોની સત્તા મર્યા પછી પણ કામ આવતી હોય છે અત: દેશભક્તિ અર્થાત દેશ સેવામાં જે મીઠાશ છે  …

સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના કેટલાક પ્રેરંક પ્રસંગો | ભાગ- 1

જન્મે -પાટીદાર ભાષા – ચોટદાર શરીર અને વ્યક્તિત્વે – સદાચાર મગજે – સમજદાર ખોટું કયારેય ના ચલાવી લેનાર ચક્ષુઓએ કરીશ્માકાર અને કર્તુત્વે જોરદાર એવા સદાય વિચક્ષણ અને વિલક્ષણ માનવીના …

શ્રી ગણપતિ મંદિર – ગણેશપુરાનો રોચક ઇતિહાસ

સંકટહરણ દેવ એટલે ભગવાન શ્રીગણેશજી. રિદ્ધિ સિદ્ધિના પતિ એટલે ભગવાન ગણેશજી. ભક્તોનાં તમામ સંકટ હરનારા દેવ એટલે શ્રી ગણેશજી. હિંદુઅોની પ્રત્યેક પૂજામાં અગ્રસ્થાન પામ્યા છે ગણેશજી. અાવા ભગવાન ગણેશજી …

ધનતેરસના તહેવાર પાછળની રસપ્રદ વાતો.

મુખ્યત્વે ધનતેરસના દિવસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થાય છે. આ જ દિવસેથી વહેલી સવારમાં અને સાંજે ઘરના ગોખમાં દિવડાંઓ પ્રગટાવવાની શરૂઆત થઇ જાય છે. દારૂખાનું ફોડવાની શરૂઆત થઇ જાય …

🐴 ચેતકની મહારાણા પ્રત્યેની વફાદારી 🐴

એક ઘોડી કે ઘોડો પોતાની પીઠ પર કેટલાં કિલોનું વજન સહન કરી શકે ? શું તમે આ જાણો છો ? કે ચેતક ઘોડો જે મહારાણા પ્રતાપને પ્રિય હતો. તે …

નાગરાજ તક્ષક

તક્ષક એ પાતાળના મુખ્ય આઠ ધુરંધર સર્પરાજમાંનો એક હતો. તે મહર્ષિ કશ્યપ અને તેમના પત્ની કદ્રુનો પુત્ર હતો. એટલે નાગરાજ વાસુકિનો ભાઇ….! તક્ષક નાગ વાસુકિરાજની જેમ ભગવાન શિવની ગ્રીવા …

સંપૂર્ણ ચાણક્ય નીતિ

જે સ્થાને તવંગર લોકો, વેદોના પાઠ કરનાર પંડિત, દયાળુ રાજા ન હોય અને બીમાર પડીએ ત્યારે દવા ન મળતી હોય તેવા સ્થાને રહેવું બેકાર છે. મિત્રતા એવા …

કર્ણનું ધનુષ્ય- વિજય

કહેવાય છે કે,જે ખુબીઓ અર્જુનના ગાંડીવ ધનુષમાં નહોતી એવી ખુબીઓ અને શક્તિઓ કર્ણના “વિજય” ધનુષ્યમાં હતી. ભગવાન કૃષ્ણએ પોતે એ સ્વીકારેલું કે, જ્યાં સુધી કર્ણના હાથમાં વિજય ધનુષ હશે …
error: Content is protected !!